જાપાનના લોકો
દુનિયામાં સૌથી તંદુરસ્ત માનવામાં આવે છે. ત્યાંના માત્ર ૩ ટકા લોકો જ જાડીયા હોય છે.
સંશોધન કહે છે કે તેમની આ તંદુરસ્તીનું રાજ તેમની ખાન-પાન અને તેની રીત છે…જુવો આ રહી
તે રીતો…
#રાધેલું, વધારેલું
તેલવાળુ કે કોઇ પ્રોસેસ કરેલુ નહિ પણ તેઓ ફ્રેસ અને કુદરતી ખાવાનું વધારે ખાય છે.
# તેઓ કાચું સલાડ
અને સી ફૂડ વધારે ખાય છે
# તેઓ તેલ વગરનું
અને બાફેલું ખાવાનું વધારે ખાય છે
# દિવસમાં ૩ થી
૫ વાર પણ ખૂબ ઓછુ અને શાંતિથી ખાય છે
# તેઓ હંમેશાં ભૂખ
કરતા થોડું ઓછુ ખાય છે
Also Read..
જાપાનના 104 વર્ષના આ ડૉક્ટર સ્વસ્થ રહેવા આ ૧૪ સલાહ આપે છે
જેને દુનિયાની હસ્તીઓ ફોલો કરે છે!
Also Read..
જાપાનના 104 વર્ષના આ ડૉક્ટર સ્વસ્થ રહેવા આ ૧૪ સલાહ આપે છે
જેને દુનિયાની હસ્તીઓ ફોલો કરે છે!
# તેઓ હંમેશાં હેલ્દી એટલે કે ગ્રીન ટી પીવે છે
# તેમની ખાવાની
થાળી નાની હોય છે જેમાં થોડું થોડું લઈ આરામથી ખાય છે
# તેઓ રિફાઈન્ડ
ફૂડ અને ગળ્યુ ઓછુ ખાય છે
# તેઓ બ્રેક્ફાસ્ટ
ખૂબ હેલ્દી અને હેવી કરે છે