જાપાની લોકોની તંદુરસ્તીનું રાજ આ રહ્યું...




જાપાનના લોકો દુનિયામાં સૌથી તંદુરસ્ત માનવામાં આવે છે. ત્યાંના માત્ર ૩ ટકા લોકો જ જાડીયા હોય છે. સંશોધન કહે છે કે તેમની આ તંદુરસ્તીનું રાજ તેમની ખાન-પાન અને તેની રીત છે…જુવો આ રહી તે રીતો…

#રાધેલું, વધારેલું તેલવાળુ કે કોઇ પ્રોસેસ કરેલુ નહિ પણ તેઓ ફ્રેસ અને કુદરતી ખાવાનું વધારે ખાય છે.

# તેઓ કાચું સલાડ અને સી ફૂડ વધારે ખાય છે

# તેઓ તેલ વગરનું અને બાફેલું ખાવાનું વધારે ખાય છે

# દિવસમાં ૩ થી ૫ વાર પણ ખૂબ ઓછુ અને શાંતિથી ખાય છે

# તેઓ હંમેશાં ભૂખ કરતા થોડું ઓછુ ખાય છે

Also Read..
                  જાપાનના 104 વર્ષના આ ડૉક્ટર સ્વસ્થ રહેવા આ ૧૪ સલાહ આપે છે 
                  જેને દુનિયાની હસ્તીઓ  ફોલો કરે છે!


# તેઓ હંમેશાં હેલ્દી એટલે કે ગ્રીન ટી પીવે છે

# તેમની ખાવાની થાળી નાની હોય છે જેમાં થોડું થોડું લઈ આરામથી ખાય છે

# તેઓ રિફાઈન્ડ ફૂડ અને ગળ્યુ ઓછુ ખાય છે

# તેઓ બ્રેક્ફાસ્ટ ખૂબ હેલ્દી અને હેવી કરે છે



YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.