શહીદોની અવગણનાની વેદના શહીદ સંદીપ ઉન્નીકૃષ્ણનના કાકા કે. મોહનને થોડાં દિવસો અગાઉ જ સંસદભવન સામે પોતાની જાતને કેરોસીન છાંટી સળગાવી મુકી. તેઓની 14 પાનાની સ્... Gujarati kem chho - 04:45 PM
અલ ઝઝીરાનું ભારતમાં આગમન ‘તુમ હમકો દેશ દો હમ તુમકો પૈસા દેતી’ ‘ ધીસ ઇસ અલ ઝઝીરા એન્ડ ધીઝ આર ધ સ્ટોરીઝ મેકિંગ હેડલાઇન્સ’ ... અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનનો માઉથપીસ ગણાતી, ઇસ્લામિક કટ્ટરપંથીઓને પોતાની... Gujarati kem chho - 12:34 PM
‘‘સ્વામીજી, આપ ફરીથી આવો ત્યારે સાથે ડુંગળી, લસણ અને થોડી શાકભાજી પણ લેતા આવજો હોં. ઘણાં વર્ષે સ્વામી વિવેકાનંદને ભારતનું દર્શન કરવાની ઇચ્છા થઈ અને તાજેતરમાં તેઓ ભારત આવી ગયા. સ્વામીજીએ દેશમાં ખૂબ પરિવર્તન થયેલું જોયું. લો... Gujarati kem chho - 04:42 PM