ગુજરાતમાં હવે જોવા મળશે ૭૦ માળની બહુમાળી બિલ્ડીંગો…

દુબઈસિંગાપુરની જેમ  શહેરોમાં પણ ઊંચી-ઊંચી બીલ્ડિંગો જોવા મળવાની છે

એવું કહેવાય છે કે બાંધકામ ઉદ્યોગને વેગ આપવાનવીરોજગારી પેદા કરવા અને મકાનના વધતા ભાવને કન્ટ્રોલમાં રાખવા  નિર્યણ કર્યો છે...


ગુજરાત સરકારે બાંધકામના નિયમોમામ ફેરફાર કર્યા છે. બાંધકામ માટેનો એક કાયદો છે જેનું નામ છે CGDCR-૨૦૧૭ એટલે કે કોમ્પ્રેહેન્સિવ જનરલ ડેવલોપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ. જેના નિયમો અને જોગાવાઈમાં ગુજરાત સરકારે ફેરફાર કર્યો છે. ફેરફાર મુજબ પહેલા રાજ્યના મોટા શહેર જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરામાં ૨૩માળની બિલ્ડીંગ બનાવી શકાતી હતી પણ નવા ફેરફાર બાદ હવે શહેરોમાં ૭૦ માળા સુધીની બીલ્ડિંઅ બનાવી શકાશે. એટલે કે હવે ટૂંક સમયમાં દુબઈ, સિંગાપુરની જેમ શહેરોમાં પણ ઊંચી-ઊંચી બીલ્ડિંગો જોવા મળવાની છે. એવું કહેવાય છે કે બાંધકામ ઉદ્યોગને વેગ આપવા, નવીરોજગારી પેદા કરવા અને મકાનના વધતા ભાવને કન્ટ્રોલમાં રાખવા નિર્યણ કર્યો છે

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.